Posts

Featured post

માપવા માટે ના સાધનો...માપન માં સાધનો

●1.સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન ●2.ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન ●3.એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન ●4.એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટેવપરાતું સાધન ●5.ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન ●6.ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન ●7.પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન ●8.બેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન ●9.ઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન ●10.હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન ●11.હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર ●12.માઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન ●13.રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન ●14.સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના ●15.સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન ●16.એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન ●17.ઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન ●18.એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવી ●19.કાર્ડિયોગ્રાફ : હદયના દબાણની અસર નોંધતું સાધન ●2...

ER KANTI KUMAR

ER KANTI KUMAR (DE CIVIL) Khimanavas, Gujarat 081286 12176 https://maps.app.goo.gl/3iEZG

ગુજરાતી સાહિત્યકારો ના ઉપનામો.....તખલ્લુસ

   તખલ્લુસ 1. રમણભાઈ નીલકંઠ – ’મકરંદ’ 2. ત્રિભુવનદાસ લુહાર –  ‘સુન્દરમ’ ,’ત્રિશુલ’ 3. મનુભાઈ પંચોળી – ’ દર્શક’ 4. લાભશંકર ઠાકર – ’લઘરો’ 5. નટવરલાલ પંડ્યા  – ‘ઉશનસ’ 6. કનૈયાલાલ મુનશ...

માપન ,વજન,અંતર,સમય વગેરે વિશેના માપન ની માહિતી ગુજરાતી માં...@kantikumar

*💱 સંખ્યા અને નંગ : 💱* ▪૧૨ નંગ = ૧ ડઝન ▪૧૪૪ નંગ = ૧ ગ્રોસ ▪૧૨ ડઝન = ૧ ગ્રોસ ▪૨૦ નંગ = ૧ કોડી ▪૧ રીમ = ૫૦૦ કાગળ ▪૧ ધા = ૨૪ તા ▪૧ રીમ = ૨૦ ઘા   *🏋🏻‍♀   વજન    🏋🏻‍♀* ▪૧ પાઉન્ડ {રતલ}= ૦.૪૫ કિ.ગ્રા ▪૧ કિ.ગ...

Usefull formula...

▪ 1 કિ.મી. = 1,00,000 સે.મી . ▪ 1મીટર = 100 સે.મી. ▪ 1 સે.મી . = 0.01 મીટર ▪ 1 માઈલ = 1,609.34 મીટર ▪1માઈલ = 1.609 કિ.મી . ▪1યાર્ડ = 0.9144 મીટર ▪1ફૂટ = 0.3048  મીટર ▪1ફૂટ = 12 ઇંચ ▪1ઇંચ = 0.0254 મીટર ▪1ઇંચ = 2.54 સે.મી . ▪1નોટિકલ માઈલ = 1,852 મીટર ▪1નોટિકલ માઈલ = 1.852 કિ.મી ▪1 ...

Ambaji Temple .. Banaskantha

👉અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. 👉આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે ઉજ્જૈન તેમ જ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત...

Latest કરંટ અફેર્સ 2017

કરંટ અફેર્સ 2017 ૧ ગુજરાતના લોકાયુક્ત કોણ છે? - ડી પી બૂચ ૨ ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે? - કમલ ત્રિવેદી ૩ CBDTના અધ્યક્ષ કોણ છે? - રાની સિંગ નાયર ૪ ગુજરાતના સોલિસિટર જનરલ કોણ છે? - રણજિત...